૧
|
અંધત્વ
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના
મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૨
|
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૩
|
સાંભળવાની ક્ષતિ
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ
ભાડામાં ૫૦ ટકા રાહત
|
|
૪
|
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ
ભાડામાં ૫૦ ટકા રાહત
|
|
૫
|
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
|
૬
|
ઓછી દ્રષ્ટી
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય
મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૭
|
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૮
|
બૌધ્ધિક અસમર્થતા
|
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો
લાભ મળવાપાત્ર થશે.
|
૯
|
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો
લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૦
|
રકતપિત-સાજા થયેલા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૧
|
દીર્ધ કાલીન અનેમિયા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૧૨
|
એસીડના હુમલાનો ભોગ બનેલા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૧3
|
હલન ચલન સથેની અશકતતા
|
(૧) ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતાને ફક્ત એસ.ટી બસ પાસ
|
(૨) ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પોતાને વિના મૂલ્યે મુસાફરીનો
લાભ મળશે જ્યારે તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૪
|
સેરેબલપાલ્સી
|
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૫
|
વામનતા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ.
|
૧૬
|
માનસિક બિમાર
|
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ
ભાડામાં ૫૦ ટકા રાહત
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો
લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૭
|
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો
લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૧૮
|
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૧૯
|
વાણી અને ભાષાની અશકતતા
|
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ
|
૨૦
|
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ
|
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ
ભાડામાં ૫૦ ટકા રાહત
|
૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો
લાભ મળવાપાત્ર રહેશે.
|
|
૨૧
|
મલ્ટીપલ ડિસેબીલીટી
|
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને ૧૦૦ ટકા મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
|
|