Website Will be going Under Maintenance
Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay
યોજનાનું નામ
  • નિરાધાર વૃધ્ધ અને અપંગોને આર્થિક સહાય યોજના
પાત્રતાના માપદંડ
  • ઉંમર ૬૦ થી વધુ વર્ષ
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- હોવી જોઈએ.
  • પુખ્ત વયનો (૨૧ વર્ષથી વધે વયનો) પુત્ર ન હોવો જોઈએ.
  • દિવ્યાંગ અરજદારની ઉમંર ૪૫ વર્ષથી વધુ અને દિવ્યાંગતા ૭૫% થી વધુ હોવી જોઈએ.
  • ૧૦ વર્ષ થી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઇએ.
સહાયનું ધોરણ
  • માસિક રૂ. ૭૫૦/- ચુકવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • ઉંમર અંગેનો દાખલો
  • આવક અગેનો દાખલા
  • ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિર વિષય નિષ્ણાંત તબીબનું/ટી.બી. કેન્સરથી પીડાતો હોય તો સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજું કરવું.
  • અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સીવીલ સર્જનનું પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • બેંક એકાઉન્ટ