Website Will be going Under Maintenance
Dairy Unit (Pashu Palan)
યોજનાનો હેતુ
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પશુપાલન યોજના હેઠળ પશુપાલનના ધંધા/વ્યવસાય માટે સફાઇ કામદાર/આશ્રિતોને વ્યક્તિગત રૂા. ૧,૦૦,૦૦૦/- ની લોન/ ધિરાણ ૬ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
પત્રતા
  • સફાઇ કામદાર/આશ્રિત.
  • ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ.
રજુ કરવાના થતા પુરાવાઓ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • સફાઇ કામદાર/આશ્રિતનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બી.પી.એલ. નુ પ્રમાણપત્ર (જો બી.પી.એલ. હોય તો)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર