Website Will be going Under Maintenance
Accommodation facility for senior citizens (Old Age Home)
યોજનાનું નામ
  • વૃદ્ધાશ્રમ
પ્રવેશ માટેની પાત્રતાનાં માપદંડ
  • આશ્રય મેળવવા માટેની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાપત્ર ઉપલબ્ધ હશે તો ૪૫ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને આશ્રય આપી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • આધારકાર્ડ
  • માં-કાર્ડ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જન્મનો પુરાવો(શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાણપત્ર