યોજનાનો હેતુ :-
સ્વરોજગાર મેળવવા માટે માલવાહક ફોર વ્હીલર મેળવવા ઇચ્છતા તેમજ ફાસ્ટફૂડનો ધંધો કરવા માટે પણ માલવાહક ફોર વ્હીલર મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત વિવિધ પેટા યોજનાઓ :-
ક્રમ |
યોજના |
GOG / NSFDC |
વર્ષ |
1 |
માલ વાહક ફોર વ્હીલર |
NSFDC |
૨૦૧૮-૧૯ |
2 |
માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ ) |
NSFDC |
૨૦૧૯-૨૦ |
(અ) માલવાહ્ક ફોર વ્હીલર યોજના (NSFDC) (૨૦૧૮-૧૯ )
ક્રમ
|
યોજના
|
વર્ષ
|
યુનીટ કોસ્ટ
|
લભાર્થી ફાળો
|
નિગમની લોન
|
યુનીટ
|
૧
|
માલ વાહક ફોર વ્હીલર
|
૨૦૧૮-૧૯
|
૬૨૩૦૦૦/-
|
૩૨૦૦૦/-
|
૫૯૧૦૦૦/-
|
૩૪
|
નિયમો અને શરતો
- (૧) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
- (૨) અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
- (૩) અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
- (૪) આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
- (૫) આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
- (૬) અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
- (૭) અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
(બ) માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ) (NSFDC)(૨૦૧૯-૨૦ )
ક્રમ
|
યોજના
|
વર્ષ
|
યુનીટ કોસ્ટ
|
લભાર્થી ફાળો
|
નિગમની લોન
|
યુનીટ
|
૧
|
માલવાહક ફોર વ્હીલર (રેફ્રીજેટર્વાન/ફૂડકોર્ટવાન/ એબ્યુલન્સવાન) (આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ )
|
૨૦૧૯-૨૦
|
૭૫૪૦૦૦/-
|
૩૮૦૦૦/-
|
૭૧૬૦૦૦/-
|
૦૭
|
નિયમો અને શરતો
- (૧) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
- (૨) અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧.૫૦,૦૦૧ થી રૂ.૩,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.
- (૩) અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
- (૪) આ યોજનાનો વ્યાજનો દર ૫% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
- (૫) આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
- (૬) અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
- (૭) અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
બન્ને યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ
(અ) ઓનલાઇન અરજી કરતી વખતે (અપલોડ કરવા)
- (૧) ઓળખનો પુરાવો ( કોઇ એક )
- - આધારકાર્ડ
- - ચુંટણીકાર્ડ
- - ડ્રાઇવીંગ લાઇસન્સ
- - પાનકાર્ડ
- (૨) ઉંમરનો પુરાવો
- (૩) જાતિનો પુરાવો
- (૪) આવકનો પુરાવો
- (૫) રહેઠાણનો પુરાવો ( કોઇ એક )
- - આધારકાર્ડ
- - ચુંટણીકાર્ડ
- - રેશનકાર્ડ
- - લાઇટ બિલડ
- (૬) ફોટો અને સહિ
(બ) પસંદગી થયા બાદ (ઓફલાઇન જીલ્લા કચેરી રૂબરૂ)
- (૧) ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ
- (૨) અરજદારના બેંક ખાતાના પોસ્ટડેટેડ ચેક
- (૩) બેંકમાં કોઇ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટીફીકેટ
- (૪) અરજદારે અગાઉ કોઇ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપજ પર સોંગધનામુ.
- (૫) રેવન્યુ સ્ટેમ્પ નંગ-૦૮
- (૬) ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર / વિક્રેતાનું કોટેશન.
- (૭) ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડાચીઠ્ઠી / પોતાની માલીકીની હોય તો તેનો આધાર.
- (૮) રૂ.૧.૦૦ લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ રૂ.૧.૦૦ થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના ૦.૨૫% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.૩૦૦/- અને ખાત્રીપત્રક પર રૂ.૩૦૦ ના અધેસિવ સ્ટેમ્પ લગાવવા.
- (૯) જામીનદાર.
- (અ) રૂ.૫૦,૦૦૦/-સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી.
- (બ) રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહે છે.
- સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
અથવા
- ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )
અથવા
- જાત જામીન એટલે કે, ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત. બોજાનોંધ કરાવવાની રહેશે.
- (ક) રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહે છે.
- સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
અથવા
- ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )